<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <li>રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ વિદ્યમાન નીતિઓ પર નિર્માણ થઈ રહી છે(દાખલા તરીકે.રાષ્ટ્રીય વન નીતિ,1988; પર્યાવરણ અને વિકાસ,1922 પર રાષ્ટ્રીય સંવર્ધન વ્યુહરચના અને નીતિ નિવેદન; અને પ્રદૂષણના ઘટાડા,1992 પરના નીતિ નિવેદનો; રાષ્ટ્રીય ખેતી નીતિ, 2000; રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ , 2000; રાષ્ટ્રીય જળ નીતિ, 2002 ઈત્યાદિ).</li> <li>નિયંત્રક સુધારાઓમાં પ્રક્રિયા માટેના માર્ગદર્શક બનવું અભિપ્રેત છે; પર્યાવરણાત્મક સંવર્ધન માટેના કાર્યક્રમો અને પ્રકલ્પો; કેન્દ્રીય,રાજ્ય અને સ્થાનિક સરકાર દ્વારા થતા ઠરાવોના વ્યવસ્થાપન અને અવલોકન.</li> <li>આ નીતિનો પ્રમુખ વિષય છે કે તમામના સ્વાસ્થય અને આજીવિકાને સુરક્ષિત કરવા માટે પર્યાવરણાત્મક સ્ત્રોતોનું સંવર્ધન આવશ્યક છે,સ્ત્રોતોની અવનતી કરતા,સંવર્ધનની હકીકતથી બહેતર આજીવિકા મેળવવા લોકો વિશિષ્ટ સ્ત્રોતો પર આશ્રિત રહે છે કે તેની ખાતરી કરવી એ સંવર્ધન માટેનો સૌથી સુરક્ષિત આધાર છે.</li> <li>તેમને સંબંઘિત સ્ત્રોતો અને પર્યાવરણાત્મક સંચાલન માટેના પ્રાબલ્યનો ઉપયોગ કરવામાં વિવિધ અંત:ક્ષેત્રોથી ભાગીદારીઓ ઉત્તેજીત કરવા માટેનો પણ નીતિ પ્રયાસ કરે છે,દાખલા તરીકે, જાહેર કચેરીઓ,સ્થાનિક સમુદાયો,શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓ,રોકાણ સમુદાય, અને આંતર્રાષ્ટ્રીય વિકાસ ભાગીદારો.</li> </div>