<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <p style="text-align: justify; ">ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તાના રક્ષણની છે.</p> <p style="text-align: justify; ">કાયદાઓના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યમાં ગુણવત્તાસભર ઉત્તમ પર્યાવરણ જાળવવા સર્વાંગી પ્રયાસો કરવા.</p> <p style="text-align: justify; ">પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજીકલ સિદ્ધિ અને આર્થિક પાસા તથા પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સંભવતઃ તમામ પ્રયાસો હાથ ધરવાં. આ ઉદ્દેશ નિષ્કર્ષણ (નિકાલ)ના ધારાધોરણો તૈયાર કરવાની સાથે સાથે વાયુ પ્રદૂષણના માપદંડો બનાવવા તેમજ આવા સ્થળો ઓળખવા તથા જોખમી કચરાના નિકાલની પદ્ધિતઓ અને પ્રક્રિયાઓનો વિકાસ કરવાથી સિદ્ધ થઇ શકે છે.</p> <p style="text-align: justify; ">સ્ત્રોત: <a class="ext-link-icon" href="https://fed.gujarat.gov.in/gpcb-fed-guj.htm" target="_blank">ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ</a></p> </div>